બનાસકાંઠાના દિયોદરમાં આરોગ્ય વિભાગે ભુવા અને તાંત્રિકોની બેઠક બોલાવી. અંધશ્રદ્ધામાં ડામ આપવાના કારણે બે બાળકોના મોત થયા હતા.ત્યારે પહેલી વખત આરોગ્ય વિભાગની બેઠકમાં ભુવાજીઓ હાજર રહ્યા.