દેશમાં સીએએ લાગુ કરવામાં આવ્યો ત્યાર પછી મોરબી નજીકના શકત શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુ મંદિર શાળામાં ભારત માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે. જે ભારતની યુવા પેઢીમાં ભારત માતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે પ્રેરણારૂપ બનશે.