સતત વરસતા વરસાદ પછી ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચ જિલ્લાના કિનારાના ગામોમાં વસતા ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. ભરૂચના અનેક ગામડાઓમાં ઘૂસી ગયેલા પાણી હજુ ઓસર્યા નથી સાથે જ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.