શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે શિક્ષણ નીતિ અંગેના કેટલાક સુધારા અંગે પત્રકારો સાથે ચર્ચા કરી હતી.