પાણીની સમસ્યા ગુજરાતમાં વણસી રહી છે. જો કે પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકોટ ખાતે બેઠક યોજી હતી. અધિકારીઓને પાણીની સમસ્યાનાં ઉકેલ માટે સુચનો રજુ કરવા માટે જણાવ્યું હતું.