ઉપરવાસમાંથી 9 લાખ 6 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.38 મીટર પર પહોંચી. નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યાં છે. કુલ 93.10 ટકા ભરાયો સરદાર સરોવર ડેમ.