આગામી 3 અને 4 ઓગસ્ટના રોજ દિલ્હીમાં અભ્યાસ વર્ગ યોજાશે. આ અભ્યાસવર્ગમાં પીએમ મોદી અને કેંદ્વીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. તમામ સાંસદોને ફરજીયાત અભ્યાસ વર્ગમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. સાંસદો ને આગામી દિવસોને રોડમેપ અને લક્ષ્યાંક અપાશે. આ અભ્યાસવર્ગને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડડા સંબોધન કરશે.