નાણામંત્રી પીયૂષ ગોયલે બજેટ (Budget 2019)માં આ વખતે ઐતિહાસિક જાહેરાત કરી. તેમણે એવી-એવી યોજનાઓની જાહેરાત કરી જે સીધે-સીધી અમારી અને તમારી જીંદગીને લાભ પહોંચાડશે. એટલું જ નહી તેનાથી આપણા ખિસ્સાને પણ ફાયદો થશે. ખેડૂતો અને પશુપાલકો માટે પણ વિવિધ જાહેરાત કરવામાં આવી છે. આવો જાણીએ પશુપાલકોનું શું કહેવું છે?