કેન્દ્રિય નાણામંત્રી પીયૂષ ગોયલે ચૂંટણી પૂર્વે વચગાળાનું બજેટ 2019 શુક્રવારે લોકસભામાં રજુ કર્યું. ખેડૂતો, નોકરિયાત, મધ્યમ વર્ગ સહિતને ખુશ કરનાર આ બજેટથી ખુશીનો માહોલ છવાયો છે. આ સંજોગોમાં અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે? આવો જાણીએ