દેશમાં રોજગાર મુદ્દે મોદી સરકારનો મોટો નિર્ણય,27 કરોડ ઘર, 7 કરોડ સંસ્થાનું આર્થિક સર્વેક્ષણ થશે.6 મહિનામાં આર્થિક સર્વેક્ષણથી રોજગારના આંકડા મેળવશે સરકાર.