ગુજરાતમાં નવજાત બાળકોનાં મોત મામલે કોંગ્રેસ મુખ્યમંત્રીના શહેર રાજકોટમાં ધરણા ધરશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.