IAS અધિકારી ગૌરવ દહિયાની વધી મુશ્કેલી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી તપાસ સમિતિની રચના, અગ્ર સચિવ શ્રીમતી સૂનયના તોમરની અધ્યક્ષતા બનેલી પાંચ સભ્યોની સમિતિ તૈયાર કરશે તપાસ અહેવાલ