કોંગ્રેસના ભીખાભાઈ જાજડિયા શનિવારે કોંગ્રેસ છોડી NCPનો ખેસ ધારણ કરશે. કોંગ્રસમાં પોતાની કદર ન થતી હોવાથી નારાજ થઈ એનસીપીમાં જાડોશે.