કોંગ્રેસ નેતા અહમદ પટેલ ગુજરાતની મુલાકાતે છે. ZEE 24 કલાક સાથે અહમદ પટેલે વાતચીત કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે આર્ટિકલ 370 હટાવવા જે રસ્તો અપનાવ્યો છે તે યોગ્ય નથી. કેન્દ્ર સરકારને સંસદને વિશ્વાસમાં લેવામી જરૂર હતી. દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. અર્થતંત્ર પર ધ્યાન નથી આપવામાં આવી રહ્યું. બેરોજગારી વધી રહી છે. લોકોની ભાવનાઓનું શોષણ થઈ રહ્યું છે.પ્રજા કેન્દ્ર સરકારથી ત્રાહિમામ પોકારી ગઈ છે..