કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે ટ્રાફિક નિયમન અને યોગ્ય રસ્તાઓ બનાવવા જોઈએ. વધુમાં કહ્યું 'મંદીના સમયે સરકાર લોકો પર દંડરૂપી ભારણ લાવશે'.