ગુજરાત પરથી મહા વાવાઝોડાનું સંકટ તો ટળ્યું છે પરંતુ ભારે પવન સાથે વરસાદ દરિયા કિનારે વરસવાનો હતો તે ગત રાત્રીથી શરૂ થઇ ગયો છે. જો કે, મહા વાવઝોડાની અસરના કારણે વહેલી સવારથી જ વેરાવળના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.