દાદરા નગર હવેલીના સાયલી રોડનો નહેરુ બ્રિજ જર્જરિત હોવા છતાં વાહન વ્યવહાર ચાલુ છે. દમણગંગા જળાશય યોજનાની નહેરના બ્રિજના પિલ્લરો જર્જરિત થઇ જતા બ્રિજ જોખમી બન્યો છે.