વડોદરાના બગલામુખી મંદિરના પાખંડીની ધરપકડ મામલે પ્રશાંત ઉપાધ્યાયને વારસિયા પોલીસ સ્ટેશનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે. પાખંડી ધર્મગુરુની અનુયાયીઓ પોલીસ સ્ટેશનમાં બેરોકટોક ખાવાનું આપી રહી છે. ઠંડુ પીણું પણ લોક અપમાં આપ્યું હતું. લોક અપમાં બેઠા બેઠા પાખંડીને તમામ સેવા મળી રહી છે.