જૂનાગઢમાં સાધુ સંતોની બેઠક યોજાઈ હતી. જેમાં ભવનાથ મંદિરના મહંત અંગે ચર્ચા થઈ હતી. ત્યારે આ બેઠકમાં ચાર અખાડાના મહામંડલેશ્વરની હાજરી જોવા મળી હતી.