2018ની શિબિરમાં રિમોટ સ્કેન નામની વિદ્યા પણ શીખવવામાં આવી હતી. જે બાદ મંજુલા શ્રોફે અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમને જમીન આપવાની અને એક નવો આશ્રમ બાંધી આપવાના કરાર કર્યા હતા.