પાટણના સાંતલપુરના અબિયાણા ગામ પાસેના 12 ગામો સંપર્ક વિહોણા બન્યા છે તે પણ બનાવવામાં આવી રહેલા પુલનું કામ અધુરુ રહેવાના કારણે, ગ્રામજનો કેવી વેઠી રહ્યાં છે હાલાકી જોઈએ આ અહેવાલમાં.