સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ’ અભિગમ કાર્યશાળામાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં ઓછા ખર્ચની પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તથા રાજ્યભરમાંથી ખેડૂતો કાર્યશાળામાં હાજરી આપશે.