સુરતમાં આગની દુર્ઘટના મામલે હાર્દિક પટેલનું ટ્વિટ.ન્યાય માટે સુરતમાં બેસીશ ધરણાં પર.ઘટનાસ્થળની મુલાકાત બાદ ઈજાગ્રસ્તોને મળશે હાર્દિક.સુરત મનપા કચેરી ખાતે ધરણાં પર બેસશે હાર્દિક.મેયરના રાજીનામા સહિત સાંજ સુધીમાં ન્યાયની માગ.