દરેક લોકોના ઘરમાં સુશોભિત મંદિર હોય છે... જેમાં ઘણી મૂર્તિઓ રાખવામાં આવે છે અને દરરોજ પૂજા અર્ચના કરવામાં આવે છે... પરંતુ અહીં તમને જણાવીશું કે, ઘરના મંદિરમાં વાસ્તુ મુજબ કેટલી મૂર્તિઓ રાખવી જોઇએ...