ચોમાસાની સિઝન ઉતરતી વેળાએ મચ્છર જન્ય રોગોએ માથું ઉચક્યું છે... ભારત સહિત ગુજરાતમાં પણ ડેન્ગ્યૂ અને મેલેરિયા જેવા તાવના કેસ સામે આવી રહ્યા છે... આ તાવ ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે... કારણ કે, જો સમયસર સારવાર ન મળે તો વ્યક્તિનું મોત પણ થઇ શકે છે.