આતંકી હુમલાને લઇ આઇબી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. અમિત શાહ, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓને ઉડાવી દેવાની મળી ધમકી. પત્ર મળતા રાજ્યની પોલીસને કરાઈ અલર્ટ.