જો તમે ટ્રેનમાં મુસાફરી કરવાના છો તો આ નિયમ તમારા માટે જ છે. તમે જો બોર્ડિંગ સ્ટેશનથી 10 મિનિટ બાદ સીટ પર નહી હોય તો તમારી ટિકિટ કેન્સલ થઇ શકે છે.