દ્વારકાના જગતમંદિર આસપાસ ગેરકાનૂની બાંધકામનો વિવાદ વધ્યો છે. અહીં મંદિરની આસપાસ અનેક ગેરકાયદેસર બાંધકામ હોવાથી લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.