નવરાત્રિ પહેલા માતાના મઢમાં ચમત્કાર! આશાપુરા માતાની મૂર્તિના મુખારવિંદમાં થયો ફેરફાર, અલૌકિક ઘટના

Kutch News કચ્છ : ભુજના પ્રખ્યાત આશાપુરા મંદિરમાં નવરાત્રી પહેલા ચમત્કાર થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નવરાત્રિમાં ઘટ સ્થાપન પહેલા મંદિરમાં બિરાજમાન મૂર્તિમાં ફેરફાર થયો હોવાની વાત વાયુવેગે ફેલાઈ છે. નિજ મંદિરમાં આશાપુરા માતાજીની બે મૂર્તિ બિરાજમાન છે. જેમાં ડાબી સાઈડની મૂર્તિમાં મુખારવિંદમાં ફેરફાર થયો હોવાની ચર્ચા વહેતી થઈ છે. ત્યારે આ સમાચાર વાયુવેગે પ્રસરતા માઇ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. 
 

1/6
image

2/6
image

3/6
image

4/6
image

5/6
image

6/6
image