રૂપિયા 1500 કરોડની ડિમાન્ડ સામે રિકવરી કરવા માટે કિશોર ભજિયાવાલા અને તેની ફેમિલીના સભ્યોના નામે બોલતી 175 જેટલી મિલકતો પર પ્રોવિઝન એટેચમેન્ટ કરવામાં આવ્યુ છે.હવે આ મિલકતો વેચી શકાશે નહીં, કે ટ્રાન્સફર પણ કરી શકાશે નહીં.