જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ચૂંટણીના મતદાન બાદ પત્રકારો ઉપર પોલીસનો લાઠી ચાર્જ, ઘટનાનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે બોલાચાલી થતાં પત્રકારો પર પોલીસે કર્યો લાઠીચાર્જ