સરહદી જિલ્લા બનાસકાંઠામાં વાવના કુંડાળીયા નજીક રણ વિસ્તારમાં તીડનું ઝૂંડ ફરી વળતા ખેડૂતો ચિંતાતુર થયા છે. રાજસ્થાન તરફ ગયેલા તીડના વધુ ઝૂંડ પાછા ફરે તો ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ શકે છે.