ભરૂચ બેઠકથી કોંગ્રેસ અહમદ પટેલને ઉતારવા વિચારી રહી છે..અહેમદ પટેલ ભરૂચથી લડે તે માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે આગ્રહ કર્યો છે..તેમણે રજૂઆત કરી છે કે જો અહમદ પટેલ ભરૂચથી લડે તો ગુજરાતમાં કોંગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ ચોક્કસથી વધશે