મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કર્યા પછી શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, અમે સરકારની રચના માટે રાજ્યપાલ પાસે 48 કલાકનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે 24 કલાકનો સમય આપ્યો છે.