રાજ્યમાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી યુવકનો ગયો જીવ. મહેમદાવાદના ખાત્રજના યુવકે ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા. સ્યુસાઈડ નોટમાં 9 વ્યક્તિનો ઉલ્લેખ કર્યો.