ગીર સોમનાથ જિલ્લામાં કેરીની મહારાણી કેસર કેરીના બગીચા આવેલા છે. કેસર કેરી ની આગવી વિશેષતા છે જેના કારણે દેશ વિદેશમાં કેસર કેરીની ડિમાન્ડ રહે છે પરંતુ પાછલા વર્ષોની વાત કરીએ તો વિષમ વાતાવરણના કારણે પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે.