મનસુખ માંડવિયાએ શરૂ કર્યું અનોખું સ્વચ્છતા અભિયાન
બીજેપી નેતા મનસુખ માંડવિયાએ અનોખું સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. તેમણે દુકાનદારોને પ્લાસ્ટિક ન વાપરવાનો સંદેશ આપ્યો છે.
બીજેપી નેતા મનસુખ માંડવિયાએ અનોખું સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. તેમણે દુકાનદારોને પ્લાસ્ટિક ન વાપરવાનો સંદેશ આપ્યો છે.