શ્રી કૃષ્ણ હિન્દી વિધાલય અથવા નવાયાર્ડની સ્કુલ ખાતે શહીદ આરીફ પઠાણનું સ્મારક બનશે. કેન્દ્ર સરકારના પરિપત્રને લઈ ડીઈઓએ કવાયત હાથ ધરી છે. કેંદ્વ સરકારે શહીદો માટે યોજના બનાવી છે કે શહીદ જવાન જે શાળામાં અભ્યાસ કરતાં હોય ત્યાં સ્મારક બનાવવું.