જામ કંડોરણામાં કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડિયાની અધ્યક્ષતામાં છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ યોજાઈ ગયો છે. આ પહેલા પણ સ્વ. વિઠ્ઠલભાઈ પટેલની આગેવાની માં 5 સમુહ લગ્ન યોજાયા હતા. આ સમુહ લગ્નમાં 500થી વધારે લેઉવા પટેલ સમાજની દીકરીઓને કન્યા દાન કરીને સાસરે વળાવવામાં આવી છે.