સુરત આગકાંડ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે આગકાંડને લઇને સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને બપોરે 12 વાગ્યે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે, આ બેઠકમાં આગકાંડના સમગ્ર મામલા વિશે ચર્ચા કરવામાં આવશે,