સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાલ ખીણમાં છે, તેઓ બકરી ઇદનાં દિવસે શ્રીનગરનાં લોકો સાથે મુલાકાત યોજી આ ઉપરાંત શોપિયા અને અનંતનાગમાં પણ લોકો સાથે મુલાકાત કરી. ગૃહમંત્રાલયે જમ્મુ કાશ્મીરની સ્થિતી અંગે ભ્રામક માહિતી અને અફવા ફેલાવનારા કેટલાક ટ્વીટર એકાઉન્ટ્સને બંધ કરવાની ભલામણ કરી છે