અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના ધામણીયા પ્રાથમિક શાળાના બાળકો શાળાના આચાર્ય ની બદલીના પગલે ગાંધીગીરી ઉપર ઉતર્યા. છેલ્લા ત્રણ દિવસથી શાળામાં શિક્ષણ કાર્યનો બહિસ્કાર કરતા શાળા સુમસામ બની. આચાર્યની બદલી નહિ રોકાય ત્યાં સુધી શાળામાં આવવાનો કર્યો બહિસ્કાર.