મુંબઈઃ દાદરમાં રહેણાંક ઈમારતના ત્રીજા માળે ભીષણ આગમાં એક કિશોરીનું કરુણ મોત, ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે, સિલિન્ડરમાં બ્લાસ્ટને કારણે આગ લાગ્યાની આશંકા