નવસારી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને પગલે ડાંગર અને શેરડીના પાકમાં જે નુકશાન થયુ છે.જેના માટે સરકાર દ્વારા પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે.પરંતુ આ પેકેજ થી ખેડુતો નાખુશ છે.અને પેકેજમાં હજુ વધારો કરવાની માંગ કરી રહ્યા છે.