પાકિસ્તાનના પીઓકેમાં રહેતા લોકો પાકિસ્તાન સામે આઝાદીની માગ કરવામાં આવી હતી. જ્યારે લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા મોટા ભગના લોકો પર સેના દ્વાર દમન કરવામાં આવ્યું હતું.