રાજ્યમાં શ્વાનના આતંકના કિસ્સા વધી રહ્યાં છે પરંતુ પંચમહાલના મોરવાહડફમાં તો રખડતાં શ્વાનના કરડવાથી બે લોકોના હડકવાથી મોત નીપજ્યાં છે જેથી અનેક લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે અને આરોપ થઈ રહ્યો છે તબીબોની બેદરકારીનો શું છે સમગ્ર મામલો જોઈએ આ અહવાલમાં..