ભરૂચમાં દીપડાના આતંકના કારણે ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે. ગામના લોકોએ આ મામલે વનમંત્રીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.