એક દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરપંચોના સંમેલનમાં સંબોધન કર્યાં બાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાસે આયોજીત નવરાત્રિ મહોત્સવમાં ભાગ લીધો હતો. પીએમે માતાજીની આરતી ઉતાર્યા બાદ ગરબા પણ નિહાળ્યા હતા.