લલિત વસોયાના નિવેદન પર સૌરભ પટેલની પ્રતિક્રિયા, લલિત વસોયાની વાત નાટક છે, સૌરાષ્ટ્રની જનતાને ગેરમાર્ગે દોરે છે કોંગ્રેસના ધારાસભ્યો, એમને ખબર નથી કે એ વિસ્તારો માટે પાણી રિઝર્વ રખાયું હતું, 2017-18 માં 2000 ચેકડેમ રીપેર કર્યાનો સરકારનો દાવો