થનગનાટ: દિવ્યાંગ બાળકો પણ ગરબે રમે તે માટે NSUI નો અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો. એનએસયુઆઇ દ્વારા ખાસ દિવ્યાંગો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.